આ નાની-નાની ખરાબ ટેવ થી થઈ શકે છે કિડની ફેલ, સમયસર સાવચેત રહો

આપણા શરીર ના તમામ અંગો અલગ-અલગ કાર્યો કરે છે. કિડની આપણા શરીર નો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જો શરીર ને સ્વસ્થ રાખવું હોય તો કિડની નું સ્વસ્થ હોવું ખૂબ…

આ હેલ્ધી સુપરફૂડ હોઠને નરમ અને કુદરતી રીતે ગુલાબી બનાવે છે, આજે જ ટ્રાય કરો…

બીટરૂટ એક ખૂબ જ હેલ્ધી સુપરફૂડ છે જે મેંગેનીઝ, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ, આયર્ન, એન્ટી-ઓક્સિડન્ટ્સ, બળતરા વિરોધી અને વિટામિન સી જેવા ગુણોથી ભરપૂર છે, તેથી તે તમારા સ્વાસ્થ્ય તેમજ ત્વચા માટે…

કારેલાનો રસ સુગરના દર્દીઓ માટે છે રામબાણ, જાણો તેનું સેવન કેવી રીતે કરવું…

આજની ભાગદોડ ભરેલી જિંદગી આપણા બધાની જીવનશૈલી પર ખરાબ અસર કરે છે. જેના કારણે લોકો સ્થૂળતાથી લઈને બ્લડપ્રેશર અને ડાયાબિટીસનો પણ શિકાર બની રહ્યા છે. ડાયાબિટીસ એક એવો રોગ છે,…

ઔષધીય ગુણોથી ભરપૂર આ પાન ખાઇ લેશો તો બ્લડ સુગર આવી જશે કાબૂમાં, ડાયાબિટીસ પણ થશે કંટ્રોલ…

ડાયાબિટીસ એ એક રોગ છે જે શરીરના લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે. ગ્લુકોઝ એક પ્રકારની ખાંડ છે, જે ખાધા પછી શરીરને ઉર્જા પ્રદાન કરે છે. શરીરમાં ઇન્સ્યુલિન નામનું હોર્મોન હોય…

આ ઉપાયોથી અશાંત મનને તરત જ મળશે શાંતિ, આજે જ અજમાવી જુઓ આ ઉપાય…

મન અને શરીરને દરેક સમયે હળવા અને શાંત રાખવું મહત્વપૂર્ણ છે. શાંત મન વસ્તુઓને વધુ સારી અને ઝડપી રીતે પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં, શાંત રહેવા માટે, આપણે ઘણી પ્રવૃત્તિઓ…

બસ આ એક રેસિપી ફોલો કરો અને પેટની ચરબી દૂર થઈ જશે, 15 દિવસમાં અસર દેખાશે..

ખરાબ જીવનશૈલી અને ખોટા ખાનપાનને કારણે આજકાલ મોટાભાગના લોકો મેદસ્વી બની રહ્યા છે અને ઘણા પ્રયત્નો પછી પણ તેમનું વજન ઓછું કરી શકતા નથી. જો તમે પણ લાંબા સમયથી વજન…

શું કબજિયાતે તમારી શાંતિ છીનવી લીધી છે? તો દૂધમાં આ વસ્તુ મિક્સ કરીને ખાઈ લ્યો, તરત જ દેખાશે આટલા ફરક…

તૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનું ચલણ ભારતમાં ઘણું વધારે છે, તે ખાવામાં ભલે સ્વાદિષ્ટ લાગે, પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે. સામાન્ય રીતે આપણે જે ફાસ્ટ અને જંક ફૂડ ખાઈએ…

જાણો 10 દિવસમાં કેવી રીતે ઓછું કરી શકો છો વજન, આજથી જ દિનચર્યામાં કરો શામેલ…

દોસ્તો આજકાલ લોકોની અંદર સૌથી મોટી સમસ્યા વજન વધવાની છે. ખોટા ખાવા-પીવાના કારણે લોકોની અંદર શારીરિક ક્ષમતા મજબૂત નથી થતી, પરંતુ વજન ઝડપથી વધવા લાગે છે. તેને રોકવું ખૂબ મુશ્કેલ…

ઉનાળામાં પી લ્યો નારિયેળ પાણી, કાયમ માટે દૂર થઈ જશે આટલી બધી બીમારીઓ…

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો નારિયેળનું સેવન કરવા લાગે છે. નારિયેળનો દરેક ભાગ એક યા બીજી રીતે ફાયદાકારક છે. પરંતુ, નારિયેળ પાણીમાં એવા કેટલાક તત્વો છે જે શરીરને સૌથી…

તમારી બેદરકારીથી નબળી પડી શકે છે આંખો, આજે જ બદલી નાખો આ આદતો…

જ્યારે આંખોને સ્વસ્થ રાખવાની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો માને છે કે સમય-સમય પર આંખની તપાસ કરાવવી પૂરતી છે. પરંતુ માત્ર આટલું કરવું પૂરતું નથી. પરીક્ષાની સાથે સાથે સારો…